અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે.
માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની સાંસ્કૃતિક પરંપરા અને “અમે અમદાવાદી” ની ભાવનાનો ઉત્સવ ઉજવાશે.
અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી”
✨ 📅 26 ફેબ્રુઆરી 2026 | ગુરુવાર
🕕 સાંજે 6:00 વાગ્યે
📍 કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોલ, કાળુપુર, અમદાવાદ

More Stories
ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’ કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન
અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે