વિશ્વગુરુ માત્ર ફિલ્મ નથી – એ એક અભિયાન છે. ભારતની પ્રાચીન જ્ઞાનપ્રણાલી કેવી રીતે આજે પણ સંબંધિત છે અને કઈ રીતે એ જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કાર સાથે વિશ્વને રાહ બતાવી શકે છે – તે આ ફિલ્મના મોંઘા મેસેજ છે.
શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને સંશોધકો માટે આ ફિલ્મ એ ઉદ્ગમ બની શકે છે. કેવી રીતે ઉપનિષદો, ગીતા, આયુર્વેદ અને ભારતીય તત્વજ્ઞાન માત્ર પુસ્તક સુધી મર્યાદિત નથી – પણ જીવનના દરેક ક્ષેત્રમાં તેનું મહત્વ છે – એ જાણવું હોય તો “વિશ્વગુરુ” જોઈ જોઈએ.

ફિલ્મના દૃશ્યો, સંવાદો અને સંદેશો એવા છે કે તમારું મન એક નવી દિશામાં વિચારી ઊઠે છે. ખાસ કરીને શાસ્ત્રોનું મહત્વ સમજાવતી પળો મનમાં ઊંડો ચાપ છોડી જાય છે.
સ્ટાર : 4.5/5


More Stories
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન
પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ
ડુકાટી ઇન્ડિયાએ અમદાવાદમાં ડેડિકેટેડ વર્કશોપ સાથે તેના ‘સર્વિસ-ઓન્લી’ નેટવર્કનો વિસ્તાર કર્યો